________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૪૭) ૧૧. જીવે જ પોતાની અજ્ઞાનતાથી ભૂલ કરી છે. તેમાં બિચારું કર્મ શું કરે? કહ્યું છે કે* “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહે ઘનઘાત લોહકી સંગતિ પાઈ.”
અર્થ- કર્મ બિચારું કોણ? (શી ગણતરીમાં?) ભૂલ તો મોટી મારી છે. જેમ અગ્નિ લોઢામાંથી સંગતિ કરે છે તો તેને ઘણાના ઘા સહન કરવા પડે છે, (તેમ જો જીવ કર્મના ઉદયમાં જોડાય તો તેને રાગદ્વેષાદિ વિકારો થાય.)
૧૨. “... વળી તત્ત્વનિર્ણય કરવામાં કાંઈ કર્મનો દોષ છે નહિ પણ તારો જ દોષ છે. તે પોતે તો મહંત રહેવા ઈચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકમાં લગાવે છે! પણ જિનઆશા માને તો આવી અનીતિ સંભવે નહિ. તારે વિષય-કષાયરૂપ જ રહેવું છે માટે આવું જૂઠ બોલે છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે? ...” (મોક્ષમાર્ગપ્રકાશક ગુ. આવૃત્તિ પાનું ૩૧૨-૧૩
૧૩. વર્મવેનુ સ્વયમેવ રવીરૂપે વ્યવતિષમાને न कारकान्तरमपेक्षते। एवं जीव...... स्वयमेव षट्कारकीरुपेण
* ‘મદ્રા| Hપે નિશ્યન્ત 'TIT: એષા સંસી વર્ત: | * વૈશ્વાનરો નોરેન મિનિત: તે પિયતે નૈ: ૨૨૦
અર્થ- દુષ્ટો (કર્મ) સાથે જેઓને સંબંધ છે, તે ભદ્ર (વિવેકી) પુરુષોના પણ ગુણો નાશ પામે છે, જેમ અગ્નિલોઢા સાથે મળી જાય છે ત્યારે તે ઘણોથી પિટાય છે-કુટાય છે.
(જુઓ પરમાત્મપ્રકાશ અ. ૨, શ્લોક. ૧૧૦)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com