SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૪૧) ૫. પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા-હર્તા થઈ શકતું નથી (પ્રવચનસાર ગા. ૧૬ ભાવાર્થ) ૬. જગતમાં છએ દ્રવ્યો નિત્ય ટકીને પ્રત્યેક સમયે પોતાની અવસ્થાનો ઉત્પાદ વ્યય કર્યા કરે છે; એમ અનંત જડ-ચેતન દ્રવ્યો એક બીજાથી સ્વતંત્ર છે; માટે ખરેખર કોઈનો નાશ થતો નથી, કોઈ નવાં ઉત્પન્ન થતાં નથી. તેમજ બીજા તેની રક્ષા કરી શકતા નથી; અર્થાત્ આ જગતમાં કોઈ પરને ઉપજાવવાવાળો, રક્ષા કરવાવાળો કે વિનાશ કરવાવાળો છે જ નહિ . ૭. “ જીવ પર જીવોને દુ:ખી–સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે. પરંતુ પર જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતાં નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક હોવાથી મિથ્યા છે–ખોટી (શ્રી સમયસાર ગા. ર૬૬ ભાવાર્થ) પ્ર. ૩૭૦-રોગના કારણે દુ:ખ અને તેના અભાવે સુખ થાય છે- એવી માન્યતામાં સત્યાસત્યપણું શું છે? ઉ. રોગ શરીરની અવસ્થા છે, શરીર તો પુદ્ગલ જડ છે. તેને સુખ-દુઃખ હોય નહિ. જીવ પોતાની અજ્ઞાનતાથી શરીરમાં એકત્વબુદ્ધિ ન કરે તો તેને સુખ-દુઃખની લાગણી ન ઉદભવે. જ્ઞાની, શરીરની રોગગ્રસ્ત દશાના કારણે પોતાને જરાય દુઃખ થયું માનતો નથી. તેને પોતાની સહનશક્તિની નબળાઈથી અલ્પ દુઃખ થાય છે, પણ તે ગૌણ છે, કારણ કે છે. ) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy