SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૪) આ રીતે નિશ્ચયથી છયે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થ એક દ્રવ્ય બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ પોતાને, પોતાના વડ, પોતાને માટે, પોતાનામાંથી, પોતાનામાં કરતું હોવાથી આ નિશ્ચય છે કારકો જ પરમ સત્ય છે. ઉપર્યુક્ત રીતે દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિરૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નિપજાવવાને સમર્થ છે; તેને બાહ્ય સામગ્રી કાંઈ મદદ કરી શક્તી નથી” ( શ્રી પ્રવચનસાર ગાથા ૧૬ ભાવાર્થ) પ્ર. ૩પ૬-આત્મા પ્રજ્ઞાવડે ભેદજ્ઞાન કરે છે, તેમાં ક્યાં કારકો છે ? ઉ. આત્મા-કર્તા પ્રજ્ઞા-કરણ; ભેદજ્ઞાન-કર્મ એમ ત્રણ કારકો પ્ર. ૩૫૭-એક સમયમાં કેટલાં કારકો હોય? ઉ. દરેક સમયે છ યે કારકો હોય છે. પ્ર. ૩૫૮-આ છે કારકો શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? ઉ. આ છે કારકો-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ-તે દ્રવ્યમાં રહેલા સામાન્ય અને અનુજીવી ગુણો છે. દરેક સમયે તેઓના છ પર્યાયો નવા નવા થયા કરે છે. પ્ર. ૩૫૯-આત્મામાંથી જ આત્માવડે શુદ્ધતા પ્રગટ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy