________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૮) કરે ત્યારે ઘાતીદ્રવ્યકર્મનો સ્વયં આત્યંતિક ક્ષય થાય છે. ઘાતકર્મના ( જ્ઞાનાવરણ કર્મના) ક્ષયથી કેવળજ્ઞાન થાય છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનયનું કથન
પ્ર. ૩૩૯-આત્મા પરનું કાર્ય કરી શકે એમ માનનારે ક્યો
અભાવ તથા ક્યો ગુણ ન માન્યો? ઉ. અત્યતાભાવ અને અગુરુલઘુત્વગુણને ન માન્યો, પ્ર. ૩૪૦-કર્મોદયથી જીવને મિથ્યાત્વ અને રાગાદિ થાય છે
એમ ખરેખર માનનાર કયા અભાવને તથા કયા ગુણને
ભૂલે છે? અને તેનું કારણ શું? ઉ. તે અત્યંતાભાવ અને અગુરુલઘુત્વગુણને ભૂલે છે, કારણ કે
એક દ્રવ્યનો (કર્મનો) બીજા દ્રવ્યમાં (જીવના મિથ્યાત્વાદિ ભાવમાં) અત્યતાભાવ હોવાથી કર્મના ઉદયથી જીવમાં કંઈ વિકાર થઈ શકે નહિ. કર્મોદયથી જીવને વિકાર થવાનું કથન આવે ત્યાં એમ સમજવું કે “એમ નથી” પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે તે વ્યવહારનું કથન છે; નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય છે એવું જ્ઞાન કરાવવા માટે
કથન. પ્ર. ૩૪૧-કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયથી
જીવમાં ખરેખર (નિશ્ચયથી) ઔદયિક, ઔપશમિકાદિ ભાવો થાય છે એમ માને તો તે કયા અભાવને તથા કયા ગુણને ભૂલ છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com