________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૪) પ્ર. ૩૨૯-પ્રાગભાવ અને પ્રધ્વસાભાવ કેટલા દ્રવ્યોમાં લાગુ પડે
છે? ઉ. છએ દ્રવ્યોના પોતપોતાના પર્યાયોમાં. પ્ર. ૩૩૦-અન્યોન્યાભાવ કેટલાં દ્રવ્યોમાં લાગુ પડે છે? ઉ. પરસ્પર પુદ્ગલ દ્રવ્યના વર્તમાન પર્યાયમાં જ. પ્ર. ૩૩૧-અત્યંતાભાવ કેટલાં દ્રવ્યોમાં લાગુ પડે છે? ઉ. છ એ દ્રવ્યોમાં. પ્ર. ૩૩ર-આ ચાર અભાવ ન માનવામાં આવે તો શો દોષ
આવે ? ઉ. (૧) પ્રાગભાવ ન માનવામાં આવે તો કાર્ય અનાદિ ઠરે (ર) પ્રāસાભાવ ન માનવામાં આવે તો કાર્ય અનંત કાલ
રહે. (૩) અન્યોન્યાભાવ ન માનવામાં આવે તો એક પુગલ
દ્રવ્યના વર્તમાન પર્યાયનો બીજા પુગલદ્રવ્યના
વર્તમાન પર્યાયમાં અભાવ છે તે ન રહે. (૪) અત્યંતભાવ ન માનવામાં આવે તો પ્રત્યેક પદાર્થની
ભિન્નતા ન રહે. જગતના સર્વ દ્રવ્યો એકરૂપ થઈ
જાય. પ્ર. ૩૩૩–આ ચાર પ્રકારના અભાવ સમજવાથી ધર્મ સંબંધી
શો લાભ? ઉ. (૧) પ્રાગભાવથી એમ સમજવું કે અનાદિ કાળથી આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com