________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬) ૨. વિપરીત મિથ્યાત્વ
આત્માના સ્વરૂપે અન્યથા માનવાની સચિને વિપરીત મિથ્યાત્વ કહે છે, જેમકે –
૧. શરીરને આત્મા માનવો. ૨. વસ્ત્રપાત્રાદિ સહિતને (સગ્રંથને) નિગ્રંથ ગુરુ
માનવા. ૩. સ્ત્રીનું શરીર હોવા છતાં તેને મુનિદશા અને મોક્ષ
માનવા. ૪. કેવલી ભગવાનને પ્રાસાહાર (કવલાહાર), રોગ,
ઉપસર્ગ, વત્ર, પાત્ર, પાટાદિ સહિત તથા ક્રમિક
ઉપયોગ માનવો. ૫. પુણ્યથી અર્થાત્ શુભરાગથી તથા નિમિત્તથી ધર્મ
માનવો, વગેરે. ૩. સંશય મિથ્યાત્વ
ધર્મનું સ્વરૂપ આવું છે અથવા તેવું છે”—એમ પરસ્પર વિરુદ્ધ બન્નરૂપ શ્રદ્ધાનને સંશય મિથ્યાત્વ કહે છે, જેમકેઆત્મા પોતાના કાર્યનો કર્તા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કર્તા થતો હશે? નિમિત્ત અને વ્યવહારના આલંબનથી ધર્મ થશે યા પોતાના શુદ્ધાત્માના આલંબનથી ધર્મ થશે ? વગેરે પ્રકારે સંશય રહેવો. ૪. અજ્ઞાન મિથ્યાત્વ.
જ્યાં હિત-અહિતનો કાંઈપણ વિવેક ન હોઈ કે કાંઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com