________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૯) અનંતસુખ, અનંતવીર્ય એ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. ત્યાં અનંતદર્શન-શાનથી તો છ દ્રવ્યોથી ભરેલો જે આ લોક છે, તેમાં જીવ અનંતાનંત અને પુદ્ગલ તેનાથી પણ અનંતાનંત ગુણા છે, અને ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો તથા અસંખ્ય કાલદ્રવ્ય એ સર્વ દ્રવ્યોના ત્રણ દ્રવ્યો તથા અસંખ્ય કાલદ્રવ્ય એ સર્વ દ્રવ્યોના ભૂત-ભાવીવર્તમાનકાળ સંબંધી અનંતપર્યાયોને ભિન્ન ભિન્ન એકકાળમાં દેખે છે અને જાણે છે.” (અષ્ટપાહુડ-ભાવપાહુડ-ગા. ૧૫ની ૫. જયચંદજીકૃત ટીકા)
૯. શ્રી પંચાસ્તિકાયની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકામાં પાનું ૮૭ ગા. પમાં કહ્યું છે કે –
STUTUTM ત્નિ કેવળિો –ગા. ૫.
કેવલી ભગવાનને જ્ઞાનાજ્ઞાન હોતું નથી, એટલે કે તેમને કોઈ વિષયમાં જ્ઞાન વર્તે છે અને કોઈ વિષયમાં વળી અજ્ઞાન વર્તે છે એમ હોતું નથી, પરંતુ સર્વત્ર જ્ઞાન જ વર્તે છે.
૧૦. “કેવલી ભગવાન, ત્રિકાલાવચ્છિન્ન લોક-અલોક સંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે. એવું કોઈ શેય હોઈ શકે નહિ કે જે કેવલી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય..... જ્યારે મતિ અને શ્રુતજ્ઞાનદ્વારા પણ આ જીવ વર્તમાન ઉપરાંત ભૂત તથા ભવિષ્ય કાલની વાતોનું પરિજ્ઞાન કરે છે, તો કેવલી ભગવાન અતીત (ભૂતકાળના ), અનાગત (ભવિષ્યકાળના) અને વર્તમાન કાળના બધા પદાર્થોનું ગ્રહણ કરે તે યુક્તિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com