________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૫) ભગવાનના દિવ્યધ્વનિ સંબંધી વિશેષ આધારો માટે જાઓ:૧. “જિનકી ધુનિ હૈ ૩ૐકારરૂપ, નિરક્ષરમય મહિમા અનૂપ.'
(૫. ધાનતરાયકૃત જયમાલા ) ૨. સર્વાર્થસિદ્ધિ ટીકા અ. ૫ -સૂત્ર ૨૪ની ટીકા ૩. તત્ત્વાર્થ રાજવાર્તિક ટીકા. ૪. શ્લોકવાર્તિક ટીકા. ૫. અર્થપ્રકાશિકા. ૬. શ્રુતસાગરી ટીકા. ૭. તત્ત્વાર્થસૂત્ર પમો અધ્યાય. અંગ્રેજી ટીકા, ઇન્દોર પ્રકાશન. ૮. તત્ત્વાર્થસાર. અજીવ અધિકાર. સૂ. ૨૨ ૯. નિયમસાર ગા. ૧૦૮ની ટીકા. ૧૦. ચર્ચાસમાધાન. પૃ. ૨૬-૨૭. ૧૧. બૃહદ દ્રવ્યસંગ્રહ ગા. ૧૬ની ટીકા. ૧૨. સમવસરણ પાઠ બ્ર. ભગવાનસાગરજીકૃત પૃ. ૧૭૪ ૧૩. પંચાસ્તિકાય. પૃ. ૪ તથા ૧૩૫ (જયસેનાચાર્યની ટીકા) ૧૪. બનારસી વિલાસ-જ્ઞાન બાવની. ૧૫. વિદ્ધન્ક્રબોધક. ભા. ૧ પૃ. ૧૫૬ થી ૧૫૯ તથા તેમાં
' લખેલા આધારો. ૧૬. બિહારીદાસજી કૃત જિનેન્દ્ર સ્તુતિ
ઇચ્છા વિના ભવિભાગ્યતેં તુમ ધ્વનિ હોય નિરક્ષરી.' ૧૭. “એકરૂપ નિરક્ષર ઉપજત, ઉચરત નેક પ્રસંગ.'
(પ્રાચીન કવિ.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com