SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮૩) વિભાવઅર્થપર્યાય કયા? ઉ. (૧) કેવળજ્ઞાન સ્વભાવઅર્થપર્યાય છે. (૨) સમ્યગ્નતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પર્યયજ્ઞાન-એ કેવળજ્ઞાનની અપેક્ષાએ વિભાવ અર્થપર્યાય છે; અને તે જ ચાર જ્ઞાન સમ્યગ્રજ્ઞાનના પર્યાયો છે; તેથી તેઓને એકદેશ સ્વભાવ અર્થપર્યાય કહેવામાં આવે છે. (૩) કુમતિ, કુશ્રુત અને કુઅવધિજ્ઞાન-તે વિભાવઅર્થપર્યાય છે. પ્ર. ર૬૭-મતિજ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે- ૧. સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને ૨. પરોક્ષ. પ્ર. ર૬૮-સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કોને કહે છે? ઉ. જે ઈન્દ્રિય અને મનના નિમિત્તના સંબંધે પદાર્થને એકદેશ (ભાગ ) સ્પષ્ટ જાણે તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. પ્ર. ર૬૯-મતિજ્ઞાનના કેટલા ભેદ છે? ઉ. ચાર ભેદ છે:- ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક અને ૪. અનુમાન. (૧) સ્મૃતિ-પહેલાં જાણેલા, સાંભળેલા કે અનુભવ કરેલા પદાર્થનું વર્તમાનમાં સ્મરણ થાય તે સ્મૃતિ છે. (૨) પ્રત્યભિજ્ઞાન-વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં “આ પદાર્થ એ જ છે કે જેને પહેલાં જોયો હતો,” Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy