________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ
(૧૧ ટીવ- વત્સ! શસ્તિ, વિ તત? સૌર્થ શર્મે છેષાં? નાકૌસાં લેવાનાં ન પુન: स्वर्गेऽपि जातानामेकेन्द्रियाणां। क्व वसतां? नाके स्वर्गे न पुनः क्रीडादि वशाद्रमणीयपर्वतादौ। किमतीन्द्रियं? तन्नेत्याह-हृषीकजं हृषीकेभ्यः समीहितानंतरमुपस्थितं निजं, निजं विषयमनुभवद्भयः स्पर्शनादींद्रियेभ्यः सर्वांगीणाल्हादनाकरतया प्रादुर्भूतं तथापि राज्यादिसुखवत्सातंकं भविष्यतीत्याशंकापनोदार्थमाह - अनातंकं न विद्यते आतंक: प्रतिपक्षादिकृतश्चित्तक्षोभो यत्र तथापि भोगभूमिजसुखवदल्पकालभोग्यं भविष्यतीत्याशंकायामाह-दीर्घकालोपलालितं-दीर्घकालं सागरोपमपरिछिन्न कालं यावदुपलालितमाज्ञाविधेयदेवदेवीस्वर्विलासिनीभिः क्रियमाणोपचारत्वादुत्कर्ष प्रापितं तर्हि व केषामिव तदित्याह, नाके नाकौकसामिव स्वर्गदेवानां यथा अनन्योपममित्यर्थः।।
ટીકા- હે વત્સ! છે. શું તે? સુખ-શર્મ. કોને છે ? સ્વર્ગમાં વસતા દેવોને, નહિ કે સ્વર્ગમાં પણ ઉત્પન્ન થયેલા એકેન્દ્રિય જીવોને, ક્યાં વસતા? સ્વર્ગમાં, નહિ કે ક્રિીડાદિકના કારણે રમણીય પર્વતાદિમાં (વસતા). શું તે અતીન્દ્રિય (સુખ) છે? (ઉત્તરમાં) કહે છે
ના” ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલું, ઇચ્છાની અનંતર ઇન્દ્રિયો દ્વારા ઉપસ્થિત થયેલું અર્થાત્ પોતપોતાના વિષયને અનુભવતી સ્પર્શનાદિ ઇન્દ્રિયો દ્વારા સર્વાગીણ (સર્વ અંગોમાં વ્યાપક ) હર્ષરૂપે પ્રગટ થયેલું- (તે સુખ છે).
વળી તે સુખ રાજ્યાદિના સુખ જેવું આતંક (ચિત્તક્ષોભ) વાળું હશે? તે આશંકાના સમાધાનાર્થે (આચાર્ય) કહે છે
(તે સુખ) અનાતક એટલે જેમાં આતંક એટલે શત્રુઆદિકૃત ચિત્તક્ષોભ ન હોય તેવું છે.
તથાપિ તે સુખ શું ભોગભૂમિમાં ઉત્પન્ન થયેલા સુખની માફક અલ્પ કાલ ભોગવવા યોગ્ય હશે? તેવી આશંકા થતાં (આચાર્ય) કહે છે
(તે સુખ) દીર્ઘ કાલ સુધી ઉપલલિત એટલે ભોગવવામાં આવે છે; દીર્ઘ કાલ એટલે સાગરોપમથી જણાતા કાલ સુધી; ઉપલાલિત એટલે આજ્ઞાકારી દેવ-દેવીઓ અર્થાત્ સ્વર્ગની વિલાસિનીઓ દ્વારા કરવામાં આવતી સેવાઓથી ઉત્કર્ષ (વૃદ્ધિ) પામતું (સુખ).
ત્યારે કયાં કોના જેવું તે (સુખ) છે?' – એમ ( શિષ્ય ) પૂછયું.
સ્વર્ગમાં નિવાસ કરનારા દેવોનું સુખ, સ્વર્ગવાસી દેવોના (સુખ) જેવું હોય છે, અર્થાત્ તે સુખ અનન્યોપમ (જેની ઉપમા બીજા કોઈ સાથે થઈ શકે નહિ તેવું) હોય છે, તેવો અર્થ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com