________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી પ૦ (૨) પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને ( આત્માને) અભાવ હોવાથી તે (આત્મા) ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખાતો નથી માટે અરૂપ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી માટે અરૂપ છે. || -૬
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી ૩, ૪, ૫ બોલ) (૧) પરમાર્થે પુદ્ગલનું સ્વામીપણું પણ તેને નહીં હોવાથી તે (આત્મા) દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે.
(૨) પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે (આત્મા) ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સુંઘતો નથી માટે અગંધ છે.
(૩) સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધવેદના પરિણામને પામીને ગંધ સુંઘતો નથી માટે અગંધ છે. IT ૯૭TT
(શ્રી સમયસારજી ગાથા-૪૯ ટીકામાંથી ૩-૪-૫ બોલ) (૧) પરમાર્થ પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું તેને નહીં હોવાથી તે (આત્મા) દ્રવ્યન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે.
(૨) પોતાના સ્વભાવની દૃષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપથમિક
* હું પરને જાણું છું ત્યાંથી સંસારની શરૂઆત છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com