________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
૪૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી
મમત્વ રહિત હૂં, યપિ દહીં ઔર શક્કર કી શિખરણિ કે સમાન વ્યવહા૨નયસે જ્ઞેય જ્ઞાયક સંબંધકી અપેક્ષાસે પરદ્રવ્યોં કે સાથ મેરી એકતા હૈ તો શુદ્ઘનિશ્ચયનયસે યહ પરદ્રવ્ય મેરા સ્વરૂપ નહીં હૈ. કોંકિ મૈ શુદ્ધાત્મભાવના સ્વરૂપ હૂઁ, ઈસ કારણ ૫દ્રવ્યોંસે મમત્વ રહિત હૂં. ઐસા શુદ્ધાત્મા કે જાનનેવાલે પુરુષ કહતે હૈ. યહાં યહ તાત્પર્ય હૈ કિ પહલે સ્વસંવેદન જ્ઞાનકો હી પ્રત્યાખ્યાન કહા થા ઉસીકા યહાં ૫રદ્રવ્યર્સ મમત્વરહિતપના વિશેષણ બતલાયા હૈ।। ૯૦।।
(શ્રી સમયસારજી ટીકા શ્રી જયસેનાચાર્ય, બ્ર. શીતલપ્રસાદજીકૃત ગાથા-૪૨ (૩૭) કા શબ્દાર્થ સહિત વિશેષાર્થ )
૫૨દ્રવ્યોકો મૈં જાનતા હૂં ઐસા ભી જો અહંકાર હૈ સો ત્યાગને યોગ્ય હૈ. સર્વ પદ્રવ્યોંસે ભી મોહ કરના સ્વસંવેદન જ્ઞાનમેં બાધક હૈ ઈસ કારણ એસી મમતા ભી ત્યાગને યોગ્ય હૈ. નિર્વિકલ્પ હોકર નિજ શુદ્ધસ્વરૂપકા ધ્યાન હી કાર્યકારી હૈ. યપિ આત્મા કે જ્ઞાનસ્વભાવમેં શેયોકા પ્રતિભાસપના હોના ચિત હી હૈ તથાપિ ઉન શૈયો પ્રતિ જો મમત્વભાવ સો સ્વરૂપ સમાધિમેં નિષેધને યોગ્ય હૈ. મૈ જ્ઞાતા હૂં ૫૨દ્રવ્ય જ્ઞેય હૈ યહ વિલ્પ યોગ્ય નહી હૈ।। ૯૧।।
(શ્રી સમયસારજી ટીકા, શ્રી જયસેનાચાર્યકૃત, બ્ર. શીતલપ્રસાદજી ભાવાર્થ ૪૨ ગાથા [ ૩૭ ગાથા શ્રી અમૃતાચંદ્રાચાર્યજી ]). ।। ૯૧।।
પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય-જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ ધર્મ, અધર્મ,
* જ્ઞેયની પકડ કહો કે શૈયાકારમાં અટક - એક જ વાત છે. *
Please inform us of any errors on rajesh@Atma Dharma.com