________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫ ઈન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી છે શક્તિરૂપ સ્વભાવ તેમને જાણે છે જ્ઞાન, જાણતું થયું તેમની આકૃતિરૂપે પરિણમે છે, તેથી જ્ઞયની શક્તિની આકૃતિરૂપ છે જ્ઞાનના પર્યાય, તેમનાથી જ્ઞાનવસ્તુની સત્તા માને છે, તેમનાથી ભિન્ન છે પોતાની શક્તિની સત્તામાત્ર, તેને નથી માનતો; –એવો છે એકાંતવાદી તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે કે જ્ઞાનમાત્ર જીવવસ્તુ સમસ્ત જ્ઞયશક્તિને જાણે છે એવું સહજ છે; પરંતુ પોતાની જ્ઞાનશક્તિથી અતિરૂપ છે. એમ કહે છે-“પશુ: નશ્યતિ જેવ” (પશુ:) એકાંતવાદી (નશ્યતિ) વસ્તુની સત્તાને સાધવાથી ભ્રષ્ટ છે, (94) નિશ્ચયથી કેવો છે એકાંતવાદી? “વદિ: વસ્તુપુ નિત્ય વિશ્રાંત:” (વદિ: વરંતુષ) સમસ્ત જ્ઞયવસ્તુની અનેક શક્તિની આકૃતિરૂપે પરિણમ્યા છે જ્ઞાનના પર્યાય, તેમાં (નિત્ય વિશ્રાન્ત:) સદા વિશ્રાંત છે અર્થાત્ પર્યાયમાત્રને જાણે છે જ્ઞાનવસ્તુ, –એવો છે નિશ્ચય જેનો, એવો છે. શા કારણથી એવો છે?
પરમાવમાવર્તનાત્' (પરમાવો શેયની શક્તિની આકૃતિરૂપે છે જ્ઞાનનો પર્યાય, તેમાં (ભાવના ) અવધાર્યું છે જ્ઞાનવસ્તુનું અસ્તિપણું-એવા જુઠા અભિપ્રાયના કારણથી. વળી કેવો છે એકાંતવાદી? “સ્વભાવમમિનિ ઝાન્તનિરવતન:” (સ્વભાવ) જીવની જ્ઞાનમાત્ર નિજશક્તિના (મદિમનિ) અનાદિનિધન શાશ્વત પ્રતાપમાં (જેન્તનિશ્વતન:) એકાંત નિચેતન છે અર્થાત્ તેનાથી સર્વથા શૂન્ય છે. ભાવાર્થ આમ છે કે સ્વરૂપસત્તાને નથી માનતોએવો છે એકાંતવાદી. તેના પ્રતિ સ્યાદ્વાદી સમાધાન કરે છે- “તું ચોદાવી નાશમ્ ન તિ” (1) એકાંતવાદી માને છે તે પ્રમાણે નથી, સ્યાદ્વાદી માને છે તે પ્રમાણે છે. (ચાવી) અનેકાંતવાદી (નાશ) વિનાશ (ન તિ) પામતો નથી. ભાવાર્થ આમ છે કે જ્ઞાનમાત્ર વસ્તુની સત્તાને સાધી શકે છે. કેવો છે અનેકાંતવાદી
* “જ્ઞાયક નથી ત્યમ પર તણો' *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com