________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૪ કર્મબંધને કારણસે વ્યવહારમેં (મુત્તિવો) મૂર્તિક શરીરમેં પ્રાસ હૈ વ મૂર્તિમાન શરીરો દ્વારા મૂર્તિકસા હોકર પરિણમન કરતા હૈ (તેT મુત્તિUT) ઉસ મૂર્ત શરીર કે દ્વારા અર્થાત્ ઉસ મૂર્તિક શરીર કે આધારમેં ઉત્પન્ન જો મૂર્તિક દ્રવ્યન્દ્રિય ઔર ભાવેન્દ્રિય, ઉનકે આધારસે (નોમુત્ત) યોગ્ય મૂર્તિક વસ્તુ કો અર્થાત્ સ્પર્શાદિ ઇન્દ્રિયોને ગ્રહણયોગ્ય મૂર્તિક પદાર્થકો (શોપિ િદત્તા) અવગ્રહાદિસે ક્રમ ક્રમસે ગ્રહણ કરકે (નાની) જાનતા હૈ અર્થાત્ અપને આવરણકે ક્ષયોપશમકે યોગ્ય કુછભી સ્થૂલ પદાર્થોકો જાનતા હૈ (વાતમંનાનારિ) તથા કુછ મૂર્તિક પદાર્થકો નહીં ભી જાનતા હૈ, વિશેષ ક્ષયોપશમકે ન હોનેસે સૂક્ષ્મ યા દુરવર્તી, વ કાલસે પ્રચ્છન્ન વ ભૂત ભાવિ કાલકે બહોત સે મૂર્તિક પદાર્થો કો નહીં જાનતા હૈ.
યહાં યહ ભાવાર્થ હૈ કિ ઇન્દ્રિયજ્ઞાન યદ્યપિ વ્યવહારસે પ્રત્યક્ષ કહા જાતા હૈ તથાપિ નિશ્ચયસે કેવલજ્ઞાનકી અપેક્ષાસે પરોક્ષ હી હૈ. પરોક્ષ હોનેસે જિતને અંશમે વહુ સૂક્ષ્મપદાર્થોકો નહીં જાનતા હૈ ઉતને અંશમે જાનકી ઇચ્છા હોતે હુએ, ન જાન સકનેસે ચિત્તકો ખેદકા કારણ હોતા હૈ, ખેદ હી દુઃખ હૈ ઈસલિયે દુઃખો કો પૈદા કરનેસે ઇન્દ્રિયજ્ઞાન ત્યાગને યોગ્ય હૈા ૧૯
(શ્રી પ્રવચનસાર જયસેનાચાર્ય, ગાથા-૫૫ ટીકા) હવે, ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપ૬ નહિ પ્રવર્તતી હોવાથી ઇન્દ્રિયજ્ઞાન હેય જ છે. એમ નક્કી કરે છે... રવા
(શ્રી પ્રવચનસારજી ગાથા-પ૬ નું શીર્ષક) મુખ્ય એવા સ્પર્શ-રસ-ગંધ-વર્ણ તથા શબ્દ કે જેઓ પુદ્ગલ છે.
* ઇન્દ્રિયજ્ઞાન ચંચળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com