________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૨૭૦ વસ્તુ પ્રત્યક્ષ થાય છે. સાંભળતા રહેવાથી અને વિચારતા રહેવાથી તો વસ્તુની પ્રાપ્તિ થતી નથી. ગ્રહણ કરવાનો જ અભ્યાસ શરૂ થવો જોઈએ. પ૬૧
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૫૪) * વિકલ્પાત્મક નિર્ણય છૂટીને સ્વ-આશ્રિત જ્ઞાન ઉઘડે છે. જે જ્ઞાન સુખને આપે છે-તે જ જ્ઞાન છે. પ૬ર//
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૬ર) * પરસમ્મુખ ઉપયોગ થાય છે તે આત્માનો ઉપયોગ જ નથી, અણ-ઉપયોગ છે. આત્માનો ઉપયોગ તો પરમાં જતો જ નથી, અને પરમાં જાય તે ઉપયોગ જ નથી. પ૬૩
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૬૫) * (અજ્ઞાનીના) પરલક્ષી ઉપયોગમાં ( જ્ઞાનમાં) રાગને ભિન્ન જાણવાની તાકાત જ નથી. પરલક્ષી ઉપયોગ તો અચેતન જ ગણવામાં આવે છે. આ પ૬૪
(શ્રી દ્રવ્ય દષ્ટિ પ્રકાશ ભાગ-૩. બોલ-૪૭ર ) * જેમ તે બાજુના પંડિતોને લાગે છે કે અમે બધું જાણીએ છીએ તેમ વાંચનકાર થઈ જાય અને ઉઘાડ થઈ જાય તો તેમાં (લોકો) અટકી જાય છે કે અમે સમજીએ છીએ. તેથી તે ઉઘાડ રોકાવાનું સાધન થઈ જાય છે. પંડિતોનો સંસાર-શાસ્ત્ર, કહ્યું છે ને !. || પ૬પ ા
(શ્રી દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ ભાગ-૩, બોલ-૪૮૮) * સાગરો સુધી બાર અંગનો અભ્યાસ કરે છે, પરંતુ તે પરલક્ષી જ્ઞાનમાં તો નુકશાન જ નુકશાન છે. જો ઉપયોગ બહારમાં જાય તો દુ:ખ
* જે વાતથી અનુભવ થાય તે વાત સાચી *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com