SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ર૩૪ સંયમ જ પ્રથમ તો સિદ્ધ થતો નથી, કારણ કે (૧) સ્વપરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાયો સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો, (પોતાને) વિષયોની અભિલાષાનો નિરોધ નહિ થયો હોવાને લીધે જ જીવનિકાયના ઘાતી થઈને સર્વતઃ (બધીયેતરફથી) પ્રવૃત્તિ કરતા હોવાથી, તેમને સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે (અર્થાત્ એક્ટ તરફથી –જરાય નિવૃત્તિ નથી), તેમ જ (૨) તેમને પરમાત્મજ્ઞાનના અભાવને લીધે શેયસમૂહને દમે જાણતી નિરર્મળ જ્ઞતિ હોવાથી જ્ઞાનરૂપ આત્મતત્ત્વમાં એકાગ્રતાની પ્રવૃત્તિનો અભાવ છે. (આ રીતે તેમને સંયમ સિદ્ધ થતો નથી) અને (એ રીતે ) જેમને સંયમ સિદ્ધ નથી તેમને સુનિશ્ચિત ઐકાગ્રયપરિણતપણારૂપ ભેગું લેવું શ્રામપ્ય જ-કે જેનું બીજું નામ મોક્ષમાર્ગ છે તે જ-સિદ્ધ થતું નથી. ૪૫૭ના (શ્રી પ્રવચનસારજી, ગાથા-૨૩૬ ટીકા) * ઈન્દ્રિયજ્ઞાન ભવનો હેતુ છે * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy