SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ર૩૦ સ્વરૂપ નિષ્ઠ યોગી એકાગ્રતાને છોડતા નથી यथा निर्वात-देशस्थः प्रदीपो न प्रकम्पते। तथा स्वरुपनिष्ठोऽयं योगी नैकाग्र्यं मुज्झति।।१७१।। અર્થ:- જેમ પવનરહિત સ્થાનમાં રાખેલ દીપકમાં કંપન થતું નથી-અડોલ રહે છે–તેમ સ્વસ્વરૂપમાં સ્થિત યોગી એકાગ્રતાને છોડતો નથી. ભાવાર્થ:- જ્યાં વાયુનો સંચાર ન હોય ત્યાં દીપક અડોલ રહે છે તેમ બાહ્યદ્રવ્યોના સંસર્ગથી રહિત યોગી પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે–પોતાની એકાગ્રતાને છોડતો નથી (અટલ-અચલ ટકે છે). IT ૪૪૯ તા. [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુશાસન શ્લોક ૧૭૧] આત્મામાં લીન યોગીને બાહ્યપદાર્થો પ્રતિભાસિત થતા નથી तदा च परमैकाग्रयाद् बहिरर्थेषु सत्स्वपि। अन्यत्र किंचनीऽऽभाति स्वमेवात्मनि पश्यतः।। १७२।। અર્થ- યોગી સમાધિકાળમાં આત્મને દેખે છે, જેથી બાહ્યપદાર્થો જોકે ત્યાં વિદ્યમાન હોવા છતાં આત્મા પરમએકાગ્રયતાને પ્રાપ્ત હોવાથી તેને બાહ્ય પદાર્થોનું કાંઈ પણ ભાન રહેતું નથી. આ બધું પરમ એકાગ્રતાનો જ મહિમા છે કે કોઈપણ (અન્ય) ચિંત્વન નથી હોતું.// ૪૫Oા [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુ શાસન શ્લોક ૧૭ ] * હું પરને જાણું છું- તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy