SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૨૮ અર્થ:- ઇન્દ્રિય અને મન બન્નેનો નિરોધ થતાં અતીન્દ્રિય જ્ઞાન વિશેષરૂપથી સ્પષ્ટ થાય છે માટે આત્માનું એ રૂપ જે સ્વસંવેદનથી દેખાય છે તેને સ્વસંવેદન વડે જ દેખવો જોઈએ. ભાવાર્થ:- જ્ઞાનસ્વરૂપ સ્વસંવેદન વડે જ આત્માસ્વરૂપને દેખવું. અન્ય કોઈ ઉપાય નથી. તેને માટે ઇન્દ્રિય અને મનનો વ્યાપાર બંધ કરી અર્થાત્ ઇન્દ્રિય અને મનને આત્માધીન કરવાં એ જ ઉપાય છે.।। ૪૪૫૫ [શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૭] સ્વસંવિત્તિનો સ્પષ્ટ અર્થ वपुषोऽप्रतिभासेऽपि स्वातंत्र्येन चकासती। चेतना ज्ञानरुपेयं स्वयं द्दश्यत एव हि ।। १६८ ।। અર્થ:- સ્વતંત્રપણે ચમકતી (પ્રકાશતી) આ જ્ઞાનરૂપ ચેતના તે શરીરૂપે પ્રતિભાસિત ન થતી જ સ્વયં જ દેખવામાં આવે છે. ભાવાર્થ:- સંવિત્તિ એટલે જ્ઞાનચેતના. તે પરની અપેક્ષા નહિ રાખતી સ્વતંત્ર રૂપથી પ્રકાશતી દેખવામાં આવે છે. તેમાં શરીરનો કાંઈ પ્રતિભાસ નથી હોતો.।। ૪૪૬।। [ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનું શાસન શ્લોક ૧૬૮] સમાધિમાં આત્માને જ્ઞાન સ્વરૂપ નહિ અનુભવ કરનાર યોગી આત્મધ્યાની નથી समाधिस्थेन यद्यात्मा बोधात्मा नाऽनुभूयते । तदा न तस्य तद्ध्यानं मूर्च्छावन्मोह एव सः ।। १६९।। અર્થ:- સમાધિમાં સ્થિત યોગી જો આત્માને જ્ઞાનસ્વરૂપ અનુભવ * ઇન્દ્રિયજ્ઞાન પૌદ્ગલિક છે. * Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy