SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૧૨૭ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર ૫૨માં જ જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્યનો વિશ્વાસ જ આવતો નથી, તેથી જાણના૨ને જ જાણે છે એ બેસતું નથી.।। ૨૭૫ ।। (ગુજરાતી આત્મધર્મ મે ૧૯૮૪, પૂ. ગુરુદેવશ્રીનો બોલ નં-૧૨ ) અહીં તો કહે છે–ભગવાન! તું પરને જાણતો જ નથી. ભગવાન લોકલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભુત વ્યવહાર છે. ભગવાન ! તું ૫૨ને જાણતો જ નથી.।। ૨૭૬।। (પૂ. ગુરુદેવશ્રીના પ્રવચન, શ્રી પ્રવચનસાર ગાથા-૧૧૪ ઉ૫૨અધ્યાત્મ પ્રવચન રત્નત્રય. પાનું-૧૩૯ ) આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પને જાણવા ઉપયોગ મૂકવો એ વાત જ કયાં રહી? પોતે પોતાને જાણે છે, એમ કહેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે. ખરેખર જ્ઞાયક તે જ્ઞાયક જ છે તે નિશ્ચય છે. જૈનદર્શનથી ઝીણું બહુ!।। ૨૭૭।। (ગુજરાતી આત્મધર્મ માર્ગ ૧૯૮૧ માંથી ઉતારો ) જ્ઞાનીને સમયે સમયે Àય સંબંધી પોતાના જ્ઞાનની પ્રસિદ્ધિ છે, પરંતુ શેયની પ્રસિદ્ધિ નથી. અહા ! જ્ઞાન તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે જ છે, પરંતુ શેય પણ જ્ઞાનને જાહેર કરે છે. આ સત્ની પરાકાષ્ટા છે.।। ૨૭૮।। (શ્રી અધ્યાત્મ પ્રણેતામાંથી ઉતારો ) પોતે સ્વને જાણતાં એ સર્વને જાણે એવો એનો જ્ઞાન સ્વભાવ * ઇન્દ્રિયજ્ઞાન જ્ઞેયનો ક્ષયોપશમ છે. * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy