SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઈન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૧૨૨ અન્વયાર્થ- નિજ બોધથી-આત્મજ્ઞાનથી બાહ્ય જે શાસ્ત્ર વગેરેનું જ્ઞાન છે તેનાથી કોઈપણ પ્રયોજન નથી કારણ કે વીતરાગ સ્વસંવેદનરૂપ જ્ઞાન રહિત તપ થોડી જ વારમાં જીવને દુઃખનું કારણ થાય છે. આ ર૬૩ (શ્રી પરમાત્મપ્રકાશ, ગુજરાતી, બીજો મહાધિકાર, ગાથા-૭૫) નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત માન, હે યોગી! શિવહેતુ એ નિશ્ચયથી તું જાણ. રજા (શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-૧૫) શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ તે કારણ એ જીવ અરે! પામે નહીં નિવણ. ર૬પા (શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-પ૩) મન ઇન્દ્રિયથી દૂર થા, શી બહુ પૂછે વાત, રાગ પ્રસાર નિવારતા, સહજ સ્વરૂપ ઉત્પાદ. ૨૬૬ાા (શ્રી યોગસાર, યોગીન્દુદેવ, ગાથા-૫૪) જે સકળ ઇન્દ્રિયોના સમૂહથી ઉત્પન્ન થતા કોલાહલથી વિમુક્ત છે, જે નય અને અનયના સમૂહથી દૂર હોવા છતાં યોગીઓને ગોચર છે, જે સદાશિવમય છે, ઉત્કૃષ્ટ છે અને જે અજ્ઞાનીઓને પરમ * ઇન્દ્રિયજ્ઞાન શેયનો ભાવ છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy