________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૧ ઇન્દ્રિયજ્ઞાન... જ્ઞાન નથી ઉનહીકે વિષય યોગ્ય પદાર્થ સો આત્માને પ્રત્યક્ષ કિસ તરહ હો સકતા હૈ? અર્થાત્ કિસી ભી તરવું નહીં હો સકતા હૈ.
જૈસે પાંચ ઇન્દ્રિયો આત્માને સ્વરૂપ નહીં હૈ ઐસે હી નાના મનોરથોકે કરનેમેં “યે બાત કહુને યોગ્ય હૈ, મૈ કહનેવાલા હૂં' ઈસ તરહુ નાના વિકલ્પોકે જાલકો બનાનેવાલા જે મન હૈ વહ ભી ઈન્દ્રિયજ્ઞાનકી તરહુ નિશ્ચયસે પરોક્ષ હી હૈ, ઐસા જાનકર કયા કરના ચાહિયે સો કહતે હૈ–સર્વ પદાર્થો કો એકસાથે અખંડરૂપસે પ્રકાશ કરનેવાલે પરમજ્યોતિસ્વરૂપ કેવલજ્ઞાન કે કારણરૂપ તથા અપને શુદ્ધ આત્મ-સ્વરૂપકી ભાવનાને ઉત્પન્ન પરમાનંદ એક લક્ષણકો રખનેવાલે સુખકે વેદનકે આકારમેં પરિણમન કરનેવાલે ઔર રાગ દ્વેષાદિ વિકલ્પોકી ઉપાધિસે રહિત સ્વસંવેદનજ્ઞાનમેં ભાવના કરની ચાહિયે, યહ અભિપ્રાય હૈ.|| ર૬૧
(શ્રી પ્રવચનસાર, શ્રી જયસેનાચાર્ય ટીકા, ગાથા-૫૭) વિષયાનુભવ અને સ્વાત્માનુભવનમાં ઉપાદેય કોણ? विषायानुभवं बाह्यं स्वात्मानुभवमान्तरम्। विज्ञाय प्रथमं हित्वा स्थेयमन्यसर्वतः।। ७५।।
ઇન્દ્રિય વિષયોનો જે અનુભવ છે તે બાહ્ય (સુખ) છે અને સ્વાત્માનો જે અનુભવ છે તે અંતરંગ (સુખ) છે, એ વાત જાણીને બાહ્ય વિષય-અનુભવને છોડીને સ્વાત્માનુભવરૂપ અંતરંગમાં પૂર્ણપણે સ્થિત થવું જોઈએ. આ ર૬રના (શ્રી યોગસાર અમિતગતિ આચાર્ય, ચૂલિકા અધિકાર, ગાથા-૭૫)
* શેયની પકડ કહો કે શેયાકારમાં અટક – એક જ વાત છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com