SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૧૨૦ ચતુષ્ટયાત્મક શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (-કારણ નિયમ ) છે. નિયમ (-કાર્યનિયમ ) એટલે નિશ્ચયથી (નક્કી) જે કરવા યોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે. (૧) પદ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય ( –ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય ) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (–જાણવું ) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંતઃતત્ત્વના વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઉપજતું જે ૫૨મ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચય જ્ઞાનદર્શનાત્મક કારણપરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચયપણે લીન રહેવું) તેજ ચારિત્ર છે. આ જ્ઞાનદર્શન ચારિત્રસ્વરૂપ નિયમ નિર્વાણનું કારણ છે. તે ‘નિયમ’ શબ્દને વિપરીતના પરિહાર અર્થે ‘સાર ’ શબ્દ જોડવામાં આવ્યો છે.।। ૨૬૦।। (શ્રી નિયમસાર ગાથા-૩ ની ટીકા, પદ્મપ્રભમલધારિદેવ ) ઉત્થાનિકા-આગે કહતે હૈ કિ ઇન્દ્રિયજ્ઞાન પ્રત્યક્ષ નહીં હૈ વિશેષાર્થ:- વે પ્રસિદ્ધ પાંચો ઇન્દ્રિયે આત્માકી અર્થાત્ વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવ-ધારી આત્માકો સ્વભાવરૂપ નિશ્ચયર્સ નહીં કહી ગયી હૈં કયોંકિ ઉનકી ઉત્પત્તિ ભિન્ન પદાર્થ સે હુઈ હૈ ઈસલિયે વે પરદ્રવ્ય અર્થાત્ પુદ્દગલદ્રવ્યમયી હૈ, ઉન ઇન્દ્રિયોકે દ્વારા જાના હુઆ * ૫૨ને જાણે તેવું શાયકનું સ્વરૂપ નથી. * Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy