SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ૧૧૧ ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી असुहं सुहं व दव्वं ण तं भणदि बुज्झ मं ति सो चेव । ण य एदि विणिग्गहिदुं बुद्धिविसमागदं दव्वं ।। ३८१ । । एयं तु जणिऊणं एवसमं णेव गच्छदे मूढो । णिग्गहमणा परस्स य सयं च बुद्धिं सिवमपत्तो ।। ३८२ ।। શુભ કે અશુભ જે ગુણ તે ‘તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, બુદ્ધિગોચર ગુણને;।। ૩૮૦।। શુભ કે અશુભ જે દ્રવ્ય તે ‘તું જાણ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે બુદ્ધિગોચ૨ દ્રવ્યને..।।૩૮૧।। -આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપશમ અરે ! શિવ બુદ્ધિને પામેલ નહિ એ ૫૨ ગ્રહણ ક૨વા ચહે.. ।। ૩૮૨ ।। અશુભ અથવા શુભ ગુણ તને એમ નથી કહેતો કે ‘તું મને જાણ '; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલાં ગુણને ગ્રહવા જતો નથી. અશુભ અથવા શુભ દ્રવ્ય તને એમ નથી કહેતું કે ‘તું મને જાણ '; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને ), બુદ્ધિના વિષયમાં આવેલાં દ્રવ્યને ગ્રહવા જતો નથી. આવું જાણીને પણ મૂઢ જીવ ઉપશમને પામતો નથી; અને શિવબુદ્ધિને ( કલ્યાણકારી બુદ્ધિને, સમ્યગ્નાનને) નહીં પામેલો પોતે ૫૨ને ગ્રહવાનું મન કરે છે.।। ૨૩૯।। (શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી સમયસાર, ગાથા-૩૮૦ થી ૩૮૨ ) * એક ભાવકભાવ, એક જ્ઞેયનોભાવ - તેનાથી જુદો હું શાયકભાવ * Please inform us of any errors on [email protected]
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy