SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી असुहो सुहो व सद्दो ण तं भणदि सुणसु मं ति सो चेच। णय एदि विणिग्गहिदुं सोदविसयमागदं सदं ।। ३७५।। શુભ કે અશુભ જે શબ્દ તે “તું સુણ મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, કર્ણગોચર શબ્દને; ૩૭૫ના અશુભ અથવા શુભ શબ્દ તને એમ નથી કહેતો કે “તું મને સાંભળ; અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને) શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલાં શબ્દને ગ્રહવા (જાણવા) જતો નથી. ર૩૬ / (શ્રી સમયસાર, શ્રી કુંદકુંદાચાર્ય, ગાથા-૩૭૫ ) असुहं सुहं व रुवं ण तं भणदि पेच्छ मं ति सो चेच। ण य एदि विणिग्गहिदुं सोदविसयमागदं रुवं।। ३७६।। असुहो सुहो व गंधो ण तं भणदि जिग्ध मं ति सो चेव। ण य एदि विज्गिहिदुं घाणविसयमागदं गंधं ।। ३७७।। असुहो सुहो व रसो ण तं भणदि रसय मं ति सो चेव। ण य णदि विणिग्गहिदुं रसणविसयमागदं तु रसं।। ३७८ ।। શુભ કે અશુભ જે રૂપ તે “તું જો મને ન તને કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે, ચક્ષુગોચર રૂપને;ા ૩૭૬ શુભ કે અશુભ જે ગંઘ તે “તું સૂંઘ મુજને નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે ઘાણગોચર ગંધને. ૩૭૭ના શુભ કે અશુભ રસ જે તે “તું ચાખ મુજને ' નવ કહે, ને જીવ પણ ગ્રહવા ન જાયે રસનગોચર રસ અરે !ા ૩૭૮ાા * જો જ્ઞાનનો સ્વભાવ પરને જાણવાનો શ્રેય તો આનંદ આવવો જોઈએ?* Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy