SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઇન્દ્રિયજ્ઞાન...... જ્ઞાન નથી ૧૦૮ અબ યહાં અભિન્ન કર્તાકર્મરૂપ નિશ્ચય કથનકો ઔર ભિન્ન કર્તાકર્મરૂપ વ્યવહાર કથનકો દષ્ટાંત દ્વારા સમજાતે હૈ જૈસે સફેદ કરનેવાલી ખડિયા-મિટ્ટી અન્ય ભીંત આદિ વસ્તુ કો સફેદ કરનેવાલી હૈ ઈસલિયે ખડિયા હૈ-એસી બાત નહીં કિંતુ વહુ તો અપને આપ હીં ખડિયા-મિટ્ટી હૈ. ભીતસે ભિન્ન વસ્તુ હૈ. ઈસ પ્રકાર જો જ્ઞાયક હૈ, જાનનેવાલા હૈ વહુ પરદ્રવ્યકો જાનનેવાલા હૈ ઈસલિયે જ્ઞાયક નહીં હૈ કિંતુ વહુ તો સહજ જ્ઞાયકરૂપ હી હૈ. ઇસ પ્રકાર દર્શક હૈ વહુ ભી પરદ્રવ્યકો દેખનેવાલા હોને સે દર્શક નહીં હૈ કિંતુ વહુ તો અપને સહજ સ્વભાવસે હી દર્શન હૈ. ૨૩૩ (શ્રી જયસેનાચાર્ય ટીકા, શ્રી સમયસાર ગાથા-૩૮૫, ૩૮૬ અર્થ) જ્ઞાનાત્મા ભી નિશ્ચય કે દ્વારા ઘટપટાદિ શેય પદાર્થોના શાયક નહીં હોતા હૈ અર્થાત્ ઉન્હેં જાનતે હુએ ભી, ઉનસે તન્મય નહીં હોતા. ફિર કયા હોતા હૈ? કિ જ્ઞાયક તો જ્ઞાયક હી હોતા હૈ. અપને સ્વભાવમેં રહતા હૈ... ૨૩૪ (શ્રી જયસેનાચાર્ય ટીકા, શ્રી સમયસાર ગાથા-૩૮૫ ની ટીકા) સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દાદિરૂપે પરિણમતાં પુદ્ગલો આત્માને કાંઈ કહેતાં નથી કે “તું અમને જાણ ” અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. બન્ને તદ્દન સ્વતંત્ર પણે પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન (સંબંધ વિનાનો, તટસ્થ) છે. તો પણ અજ્ઞાની જીવ સ્પર્ધાદિક ને સારાં-નરસાં માનીને રાગી-દ્વષી થાય છે. તે તેનું અજ્ઞાન છે. / ૨૩પ / (શ્રી સમયસાર ગાથા-૩૭૩-૩૮૨ નું મથાળું ) * ઇન્દ્રિયજ્ઞાન આત્મ અનુભવ કરાવવામાં અસમર્થ છે. * Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008244
Book TitleIndriya Gyan
Original Sutra AuthorN/A
AuthorSandhyaben
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy