________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૬૯ માને છે તેથી તે બાહ્ય પદાર્થોની પ્રીતિ છોડીને ચૈતન્ય તરફ કેમ વળે ? જેને હિતરૂપ માને તેનો પ્રેમ કેમ છોડે ? જ્ઞાની કદી ચૈતન્યનો પ્રેમ છોડતો નથી, ને અજ્ઞાની બાહ્ય વિષયોનો પ્રેમ છોડતો નથી. જેણે અંતરના ચૈતન્યસ્વભાવને જ સુખરૂપ જાણ્યો છે તે અંતરાત્મા છે; ને બાહ્ય વિષયોમાં જે સુખ માને છે તે બહિરાત્મા છે. આમ જાણીને બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થવા માટે આ ઉપદેશ છે. (૧૧)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
અહો, મોક્ષપુરીમાં બિરાજમાન સિદ્ધભગવંતો, તેમને જ્ઞાનદષ્ટિવડે દેખીને મોક્ષગામી સાધકજીવો નમસ્કાર કરે છે. પોતાના આત્મામાં એવો સ્વભાવ છે તેને તો સ્વાનુભૂતિવડ દેખે છે; અને અનુભૂતિ સહિતના જ્ઞાનવર્ડ સિદ્ધભગવાનનું સ્વરૂપ પણ ઓળખે છે.
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com