________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૬૩
પાયા18
અત્યારે પણ રામચંદ્રજીને ભાન છે કે આ દેથી, અને આ લક્ષ્મણ પ્રત્યેના રાગથી જુદો, હું તો ચૈતન્યસ્વરૂપ જ છું; શરીર અને રાગ હું નથી.
જ્ઞાનીની આવી અંતષ્ટિને અજ્ઞાનીઓ ઓળખી શકતા નથી.
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com