________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * * * * * * સુખનું પૂર દુ:ખથી દૂર, બિરાજે પ્રભુ મારે હજૂર. જ્ઞાનભાવ છે સુખનું ધામ, રાગભાવનું શું છે કામ? જૈન ધર્મનો સાચો મર્મ, શુદ્ધ ભાવથી તૂટે કર્મ આતમલક્ષ્મી ખોલ ખજાના, જો તું ચાહે મોક્ષમેં જાના. આનંદતત્ત્વ જગમાં અજોડ, લક્ષને જોડ ભવને તોડ. * * * * * * Please inform us of any errors on rajesh@AtmaDharma.com