________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૨૪૭
માણસ જાણેછે કે:- વસ્ત્ર ફાટી જતાં કે વસ્ત્રનો નાશ થતાં માણે નાશ થઈ જતો નથી
કેમકે વસ્ત્રથી હું જુદોછું.
તેં -
A
જ્ઞાની જાણછે કે:દેદનો નાશ થતાં મારો નાશ થતો નથી કેમકે દેહથી હું જુદોછું.
જેમ વસ્ત્રનો નાશ થતાં તે વસ્ત્ર પહેરનાર માણસ પોતાનો નાશ માની લેતો નથી; વસ્ત્રની બાંય કપાય તેથી કાંઈ મનુષ્યનો હાથ કપાઈ જતો નથી; તેમ સ્વદેહનો નાશ થતાં જ્ઞાની પોતાનો નાશ માનતા નથી. શરીર ધન-પુષ્ટ રહો, જીર્ણ થાઓ કે નષ્ટ થાઓ, -એ ત્રણ અવસ્થાથી જાદો હું તો જ્ઞાન છું. શરીરની બાલ્યાદિ ત્રણે દશાનો જાણનાર હું છું પણ તે-રૂપે થનાર હું નથી.
જેમ કોઈને સ્વપ્ન આવ્યું કે ‘હું મરી ગયો.' અને એવા સ્વપ્નથી ભયભીત થતાં રાડ પાડી, ને જાગ્યો; જાગીને જોયું
Please inform us of any errors on rajesh@Atma Dharma.com