________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮: આત્મભાવના ધર્મી જાણે છે કે અહો ! મારા ચૈતન્યવૃક્ષની છાયા એવી શાંત-શીતળ છે કે તેમાં મોહસૂર્યનાં સંતત કિરણો પ્રવેશી શકતા નથી. માટે મોહજનિત વિભાવોના આતાપથી બચવા હું મારા શાંત-શીતળઉપશાંત-આનંદઝરતા ચૈતન્યતત્ત્વની છાયામાં જ જાઉં છું– ચૈતન્યસ્વભાવની જ ભાવના કરું છું. (૩૯)
[AE
R સ્થાનવડે અત્યંતરે
દેખે જે અશરીર, શરમજનક જન્મો ટળે પીએ ન જનની ક્ષીર.
*
* * *
*
* * *
* * *
*
* * *
* * *
*
* * *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com