________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવનાઃ ૧૪૭ વ્રત-તપમાં ખેદના પરિણામ થાય તે તો પાપ છે. પણ કદાચ શુભભાવથી વ્રત-તપ કરે તોપણ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં એકાગ્રતા વગર તે બધું નિરર્થક છે, તેનું ફળ પણ સંસાર જ છે, તેના વડે નિર્વાણ પમાતું નથી.(૩૩)
આ ૩૩મી ગાથામાં એમ કહ્યું કે અજ્ઞાની ઘોર તપશ્ચરણાદિ કરવા છતાં નિર્વાણને પામતો નથી, પણ કલેશ જ પામે છે. તેની સામે જ્ઞાનીની વાત કરતાં હવે ૩૪મી ગાથામાં કહેશે કે-જ્ઞાની ભેદજ્ઞાનવર્ડ ચૈતન્યના આફ્લાદને અનુભવતો થકો ઘોર તપશ્ચરણાદિમાં પણ જરાય કલેશ પામતો નથી.
* * *
*
* * *
* * *
* *
* *
* * *
*
* * *
*
જ્ઞાનીની સેવા રાગ વડે થતી નથી. જ્ઞાનીની સેવા જ્ઞાનભાવવડે જ થાય છે રાગથી ભિન્ન જ્ઞાનભાવરૂપે જે પરિણમ્યો
તેણે જ જ્ઞાનીની સાચી સેવા કરી. * * * * * * * * * * * * * * * * * * * * * *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com