________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬: આત્મભાવના સંયોગો એક ક્ષણમાં ખસી જશે....જે માતાપિતાને કે પુત્રને શરણ માન્યા તે એક ક્ષણમાં ફ થઈને કયાંય ઊડી જશે.....લક્ષ્મી અને શરીર કયાંય ચાલ્યાં જશે....માટે તેમાં કયાંય અભયસ્થાન નથી. જગતના કોઈ પદાર્થનો સંયોગ એવો ધ્રુવ નથી કે જે શરણભૂત થાય ! અરે, સંયોગ તરફ વર્તતું તારું જ્ઞાન પણ ક્ષણમાં પલટી જશે, તેમાં પણ તારું શરણ નથી. આત્મરામ જ તને શરણ છે, તેની શ્રદ્ધા-જ્ઞાન કરીને તેમાં રમણતા કર ! તે જ અભયસ્થાન છે.
હે નાથ ! આવા અભયસ્વરૂપ આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે? એમ પૂછનાર શિષ્યને આત્મપ્રાપ્તિની રીત હવેની ગાથામાં સમજાવશે..(૨૯)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
સંતોની વાત ટૂંકી ને ટચ; સ્વમાં વસ ને પરથી ખસ.
*
* * *
* *
* *
* * *
*
* * *
* * *
* *
* *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com