________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૧૭ સંખ્યાના ભેદોથી પાર જ્ઞાનાનંદસ્વરૂપ જ હું છું, શરીર આધેય ને હું તેનો આધાર, અથવા હું આધેય ને શરીર મારો આધાર-એવું આધાર-આધેયપણું તો મારે નથી; તેમજ જ્ઞાનાદિ ગુણો આધાર ને આત્મા આધેય-એવો આધારઆધેયનો ભેદ પણ મારા એકાકાર સ્વરૂપમાં નથી, આધાર-આધેયના ભેદવડ અનુભવમાં આવું એવો હું નથી, ભેદના વિકલ્પરહિત નિર્વિકલ્પ સ્વસંવેદનગમ્ય હું છું-આમ ધર્મી પોતાના આત્માની ભાવના કરે છે. (૨૩)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
જેનામાં સુખ છે – તેને જાણતાં સુખ થાય છે. જેનામાં સુખ નથી તેને જાણતાં સુખ થતું નથી
* * * * * * * * * * * * * * * * * * * * * * *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com