________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૧૧૫ નહિ. પરદ્રવ્યોથી ઉપેક્ષા વિના સ્વતત્ત્વમાં એકાગ્રતા કેવી? અને સ્વતત્વમાં એકાગ્રતા વગર સમાધિ કેવી? સમાધિ વગર સુખ કે શાંતિ કેવાં? માટે સૌથી પહેલાં ભેદજ્ઞાનના અભ્યાસવર્ડ દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણવો તે જ સમાધિનું મૂળ છે. (૨૨)
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
જ્ઞાનભાવ છે સુખનું ધામ; રાગતણું ત્યાં શું છે કામ?
આતમલક્ષ્મી ખોલ ખજાના, જો તું ચાહે મોલમેં જાના.
* * * * * * * * * * * * * * * * * * * * * * *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com