________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ : આત્મભાવના આત્માને જ્ઞાનાનંદસ્વરૂપ નથી જાણ્યો, જ્ઞાનને પોતાથી જુદું માન્યું છે, એટલે છોડી દીધું છે,–તે બહિરાત્મા છે. ધર્મી તો જાણે છે કે મેં શરીરાદિને મારામાં કદી ગ્રહ્યા જ નથી કે તેને હું છોડું; તેમજ મારા જ્ઞાનાદિસ્વરૂપને મેં કદી છોડયું જ નથી કે તેને બહારથી ગ્રહણ કરું. હું તો સદાય શરીરાદિથી જુદો જ રહ્યો છું ને મારા જ્ઞાનાનંદસ્વરૂપમાં સદા એકમેકરૂપે જ રહ્યો છું. હું સર્વથા સર્વનો જાણનાર જ છું.આવો આત્મા સ્વસંવેદનગમ્ય જ છે. જે સ્વસંવેદનથી પોતાના આવા આત્માને જાણે છે તે અંતરાત્મા છે. (૨૦).
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
આનંદના ધામમાં શોક શા?
સુખના ધામમાં દુઃખ શા? જ્ઞાનના ધામમાં અજ્ઞાન શા? મુક્તિના માર્ગમાં મુંઝવણ શી?
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com