________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૯૯ આત્મા ઉલ્લસી જાય છે, ને પુરુષાર્થની દિશા સ્વતરફ વળી જાય છે, વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી જાય છે.-એણે જ ખરેખર ભવરહિત વીતરાગની વાણીનો નિર્ણય કર્યો છે. બાહ્યવિષયોની કે રાગની પ્રીતિવાળો જીવ ભવરહિત પુરુષોની વીતરાગી વાણીનો નિર્ણય કરી શકતો નથી.
સ્વસમ્મુખ થવાનું બતાવનારી વીતરાગની વાણીનો નિર્ણય કરનાર જ્ઞાન વચન અને વિકલ્પની પ્રવૃત્તિનું અવલંબન છોડીને, જ્ઞાનને અંતર્મુખ કરીને પોતાના આત્માને સમસ્ત પરપદાર્થોથી ભિન્ન દખે છે-જાણે છે-અનુભવે છે. આ પોતાના પરમાત્મસ્વરૂપને દેખવા માટેનો યોગ છે. (૧૭).
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
દુનિયામાં ગમે ત્યાં હોય - મુમુક્ષુ જીવ પોતાના આત્મહિતના ધ્યેયને કદી
ભૂલતો નથી, કે ઢીલું કરતો નથી. * * * * * * * * * * * * * * * * * * * * * * *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com