________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજવાધિકાર
૬૩ રૂપ જાણો તે જ, જીવની નિન્જાતિનો જ્ઞાતા થયો. એ ચારેય ભાવોમાં વ્યાપેલી એક ચેતના, તે ચેતના, એક જીવના નિજરૂપે થઈ પ્રગટી, અને શુદ્ધાશુદ્ધરૂપ ભાવો તે ચેતનાના ઠર્યા. જ્યારે શુદ્ધ ભાવ છે ત્યારે અશુદ્ધ નથી, જ્યારે અશુદ્ધ ભાવ છે ત્યારે શુદ્ધ નથી. વળી કેટલાક કાલ સુધી શુદ્ધ અશુદ્ધ બન્નેય ભાવો હોય છે, પરંતુ આ ચેતના એ ભાવોમાં સદાય હોય છે, આ કદી પણ અસ્ત થતી નથી, જેથી તે અનાદિ નિધન (અનાદિ-અનંત) રહે છે. તેથી જ્ઞાતાને જીવરૂપ ચેતનાનું જ આચરણ છે. એક ચેતનાથી જ જીવને દર્શાવવામાં આવે છે. નિઃસંદેહ એક ચેતનારૂપે જ જીવ પ્રગટ થયો.
|| ઇતિ અજવાધિકારઃ |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com