________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય લક્ષણ
૩૧ નિશ્ચયનો સામાન્ય અર્થ આટલો કહેવો. નિશ્ચયનો સંક્ષેપથી આટલોજ અર્થ જાણવો-“નિજ વસ્તુ સાથે જે ભાવનો વ્યાપ્યવ્યાપક એકમેક સંબંધ હોય, તેને નિશ્ચય જાણવો.” કર્તાભેદમાં, કર્મભેદમાં પણ, ક્રિયા ભેદમાં પણ આ ત્રણે ભેદમાં એકજ ભાવ દેખવો, એ ત્રણેય એક ભાવના નીપજ્યા છે, એવા એક ભાવને પણ નિશ્ચય કહેવામાં આવે છે. સ્વભાવ ગુમ છે કે પ્રગટ પરિણમે છે, પણ તેની નાસ્તિ તો નથી, એવા તે અસ્તિત્વભાવને નિશ્ચય કહેવામાં આવે છે. આવા આવા ભાવોને નિશ્ચયસંજ્ઞા જાણવી. એમ જિનાગમમાં કહ્યું છે.
| ઇતિ નિશ્ચય સંપૂર્ણમ |
* * * * * * *
* *
Please inform us of any errors on rajesh@AtmaDharma.com