________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
સમ્યક નિર્ણય
હવે બીજું કાંઈ નહિ, દ્રવ્યને જેમ છે તેમ જ જાણવું. જીવનું એ સમ્યગૂ થવું આવું જાણવું કે, જેવી રીતે ગાંડામાંથી ડાહ્યું થવું. આટલું જ દષ્ટાંત પર્યાપ્ત જાણવું. વળી જ્ઞાનાદિ સમ્યનો એક રસ, અનેર રસનો એક જ પિંડ, તેનું દષ્ટાંત જેમ કે પાંચ રસના સમવાયે કરી એક ગુટિકા બની છે. હવે તે ગુટિકાને વિચારીએ, ત્યાં આ પાંચ રસ જ દેખવામાં આવે છે, ત્યાં એક એક રસ પોતપોતાના જ સ્વાદરૂપે અન્ય રસથી સર્વથા જુદા જુદા પ્રવર્તે છે. કોઈ રસનો સ્વાદ કોઈ રસના સ્વાદરૂપે મળી જતો નથી. કોઈ કાલે (ગમે ત્યારે, હંમેશા) પ્રત્યેક (એક એક) રસ પ્રત્યક્ષ પોતપોતાના સ્વાદરૂપ અચલ દેખવામાં આવે છે. વળી આ તરફ ગુટિકાભાવને જો દેખવામાં આવે તો તે ગુટિકાભાવની બહાર કોઈ રસ નથી, જે રસ છે તે ગુટિકાભાવમાં રહ્યા છે. તે પાંચ રસનો જે મિલાપરૂપ પંજભાવ તે જ ગોળી, તે પાંચ રસનો જ પિંડ તે જ ગોળી, એ રીતે કહેતાં જે ભેદવિકલ્પ આવે છે ( ઊભો થાય છે, પરંતુ એક જ વખતે પાંચ રસનો ભાવ તે એકાંત ગોલીનો ભાવ છે. તો પ્રત્યક્ષ શુદ્ધ દષ્ટિ કરીને દષ્ટાંતને દેખવું (સમજવું) પછી આ દષ્ટાંતને દેખવું (સમજવું).
એવી રીતે સમ્યકત્વગુણ, સમ્યજ્ઞાનાદિ ગુણોની શક્તિ સમ્યરૂપ થઈ, તે પાંચે ગુણ પોતપોતાના સમ્યગ્રુપ જજુદા જુદા પરિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com