________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સભ્યભાવ અવલોકનાધિકાર
૭૯
સ્વભાવ પ્રગટ થયો ઇત્યાદિ ભવોનું થવું, તેવું થવું તેને કોઈ જાણશે કે તે જીવવસ્તુ છે. અરે! પ્રગટ થવાના ભાવો તે તો સર્વ ચેતનાની અવસ્થાઓ છે–દશાઓ છે. “જીવવસ્તુની સિદ્ધિ આટલી જ કેમૂલસ્થાન ચેતનામાત્ર.” સંસાર મુક્તિભાવ તેને કોઈ જાણશે કે તે જીવવસ્તુ છે. ( તો તેને કહેવામાં આવે છે કે) ભો! તો તે પણ ચેતનાની દશાઓ છે. “ જીવવસ્તુ આટલી જ કે-મૂલચેતનામાત્ર.
99
દ
વળી અમૂર્તાદ ભાવો ને કોઈ જીવવસ્તુ જાણશે. (તો તે પણ યોગ્ય નથી કેમકે) ભો! તે તો અચેતનદ્રવ્યમાં પણ હોય છે. જીવવસ્તુ આટલી જ કે મૂલસ્થાન ચેતનામાત્ર.”
વળી કર્તાકર્મક્રિયા, ઉત્પાદવ્યયધ્રૌવ્ય,
દ્રવ્યગુણપર્યાય, દ્રવ્યક્ષેત્રકાલભાવ, સામાન્યવિશેષ ઇત્યાદિ ભાવભેદોને કોઈ જીવવસ્તુ જાણશે તો અરે ! તે સર્વભેદો તો હંમેશા વસ્તુની અવસ્થા છે. જીવવસ્તુ એટલી જ -ચેતનામાત્ર મૂલવસ્તુ ”
વળી દ્રવ્યાર્થિકથી વસ્તુભાવ દર્શાવવામાં આવે છે કે પર્યાયાર્થિકથી વસ્તુ દર્શાવવામાં આવે છે કે નિશ્ચયથી વસ્તુ દર્શાવવામાં આવે છે કે વ્યવહારથી વસ્તુ દર્શાવવામાં આવે છે કે (ત્યારે), એ ભાવોને કોઈ જાણી બેસશે કે તે જીવવસ્તુ છે તો અરે! તે પણ વસ્તુની અવસ્થાઓ છે-વસ્તુની દશાઓ છે, “જીવવસ્તુની સિદ્ધિ આટલી જ કે- ‘ મૂલચેતનવસ્તુ’’
**
66
સર્વનો ભાવાર્થ આ છે કે- “જે ચેતના તે જ જીવવસ્તુની સિદ્ધિ છે. ” જીવવસ્તુ એક ચેતના ઠરી, અન્ય ભેદવિકલ્પ ( થી ) જીવવસ્તુ મૂલપણે ન હોય, એક ચેતના ના જ ભેદથી' (એક
૧. અહીં કંઈક અશુદ્ધ પાઠ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com