________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
આત્માવલોકન નહિ. જે રીતે જે સ્વરૂપ પ્રગટાવવાનું હતું તે રીતે પ્રગટ થઈ રહ્યું. એ રીતે આત્માનું સ્વરૂપ સંપૂર્ણ પરિણામપ્રવાહરૂપે થયું.
ત્યાં તે આત્માને નામસંજ્ઞાથી શું કહેવામાં આવે છે? પરમાત્મા, સિદ્ધ, સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વસ્વવિશ્રામી, મુક્તિ, ધર્મી, કેવલ, નિષ્કવલ, સ્વયં (એવાં નામસંજ્ઞાથી તે આત્માને કહેવામાં આવે છે. ). તાત્પર્ય એ છે કે જેવું જીવનું સ્વરૂપ હતું તેવું જ સર્વ, સંપૂર્ણ મોક્ષભાવમાં પરિણમ્યું. “તો આ મોક્ષ તો કોઈ ભાવ (દશા) છે; જે મોક્ષવંત ચેતના છે, તે એક જીવનિન્જાતિ છે.”
Tો ઇતિ મોક્ષાધિકાર: |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com