________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૩
'મોક્ષાદિાકાર
આવી રીતે સંવરપૂર્વક નિર્જરા થતાં થતાં વળી જ્યારે જીવગુણ (જીવનો ગુણવિકાર, ), એકકર્મપુદ્ગલ અથવા જીવદ્રવ્ય (જીવનો પ્રદેશવિકાર), એકકર્મપુદ્ગલ સર્વથા જીવથી જુદાં થયાં-
ભિન્ન થયાં ત્યારે એવા આ પુદ્ગલકર્મનો સર્વથા નાશ થતાં જીવનો ગુણવિકાર અને જીવનો પ્રદેશ વિકાર સર્વથા વિલય જાય છે (નાશ પામે છે ).
જ્યારે એ રીતે પુદ્ગલની રુકાવટ થઈ અને જીવવિકારનો સર્વથા નાશ થયો ત્યારથી જ મોક્ષભાવ કહેવામાં આવે છે. એવો મોક્ષભાવ થતાં થકા સર્વનિન્જાતિ જીવના સ્વભાવરૂપે સાક્ષાત્ પ્રગટ થઈ. જે સર્વ સ્વભાવભાવ અનાદિથી વિકારરૂપ થવાથી ગુપ્ત થઈ રહ્યો હતો, તે પણ કાલ પામીને વિકાર કંઈક દૂર થયો; તે કાલે, કંઈક સ્વરૂપભાવ સાક્ષાત્ પ્રગટ થયો. તેટલી જ સ્વરૂપ વાનગીમાં સંપૂર્ણ સ્વરૂપ તેવું જ આવીને પ્રતિબિંબ છે (ઝળકે છે ). વળી ત્યાંથી આગળ સ્વરૂપ ક્રમે ક્રમે પ્રગટ થતાં થતાં સાક્ષાત્ થતું જાય છે.
ભાવાર્થ- અહીં જેટલું એક સ્વરૂપ વિકારરૂપ થયું હતું, તેટલું જ તે સ્વરૂપ સાક્ષાત્ વ્યક્ત થઈ ગયું. એ એ રીતે સ્વરૂપ આત્માના ઉત્કૃષ્ટ સ્વરૂપને સાધતું આવતું હતું, પ્રકાશતું આવતું હતું, તે સર્વ સંપૂર્ણ પ્રગટ સિદ્ધ થઈ રહ્યું, તે સંપૂર્ણ સાક્ષાત્ પ્રગટ થયું. અન્ય કાંઈ પ્રગટાવવાનું રહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com