________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષપાહુડ)
૩૦૭
जदि पढदि बहु सुदाणि य जदि काहिदि बहुविहं च चारित्तं। तं बालसुदं चरणं हवेइ अप्पस्स विवरीद।। १००।। यदि पठति बहुश्रुतानि च यदि करिष्यति बहुविधं च चारित्रं। तत् बालश्रुतं चरणं भवति आत्मनः विपरीतम्।।१००।। પુષ્કળ ભણે શ્રુતને ભલે, ચારિત્ર બહુવિધ આચરે, છે બાલશ્રુત ને બાળચારિત, આત્મથી વિપરીત જે. ૧૦૦
અર્થ:- જે આત્મસ્વભાવથી વિપરીત બાહ્ય બહુ પ્રકારનાં શાસ્ત્રોને ભણશે, તથા બહુ પ્રકારનાં ચારિત્રનું આચરણ કરશે તો તે સર્વજ બાળશ્રુત અને બાળચારિત્ર છે, અજ્ઞાનીની ક્રિયા છે. કેમકે અગિયાર અંગ અને નવપૂર્વ પર્યત તો અભવ્ય જીવ પણ ભણે છે અને બાહ્ય મૂળગુણરૂપ ચારિત્ર પણ પાળે છે, છતાં તે મોક્ષને યોગ્ય નથી એમ જાણવું. ૧૦૦ હવે કહે છે કે આવો સાધુ મોક્ષ પામે છે:
वेरग्गपरो साहु परदव्वपरम्मुहो य जो होदि। संसारसुहविरत्तो सगसुद्ध सुहसु अणुरत्तो।। १०१।। गुणगणविहूसियंगो हेयोपादेयणिच्छिदो साहू। झाणज्झयणे सुरदो सो पावइ उत्तमं ठाणं ।। १०२।। वैराग्यपर: साधुः परद्रव्यपराङ्मुखश्च यः भवति। संसारसुखविरक्त: स्वकशुद्धसुखेषु अनुरक्तः।। १०१।। गुणगणविभूषितांग: हेयोपादेयनिश्चितः साधुः। ध्यानाध्ययने सुरतः सः प्राप्नोति उत्तमं स्थानम्।। १०२।। જે સાધુ છે વૈરાગ્યપર ને વિમુખ પદ્રવ્યો વિષે, ભવસુખવિરક્ત, સ્વકીયશુદ્ધ સુખો વિષે અનુરક્ત જે. ૧૦૧ *આદેયહેય-સુનિશ્ચયી, ગુણગણવિભૂષિત-અંગ છે,
ધ્યાનાધ્યયનરત જેહ, તે મુનિ સ્થાન ઉત્તમને લહે, ૧૦૨ અર્થ:- જે સાધુ વૈરાગ્યમાં તત્પર છે, સંસારના સુખોથી ઉદાસીન છે આત્માનાં
૧ આદેયય-સુનિશ્ચિયી = હેય-ઉપાદેય તત્ત્વના યોગ્ય નિશ્ચયપૂર્વક ૨ ગુણગણવિભૂષિત = ગુણોના સમૂહથી વિભૂષિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com