________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર
(અષ્ટપાહુડ
હવે જીવનું સ્વરૂપ સર્વશદેવે કહ્યું છે તે કહે છે:
जीवो जिणपण्णत्तो णाणसहाओ य चेयणासहिओ। सो जीवो णायव्वो कम्मक्खयकरणणिम्मित्तो।। ६२।। जीव: जिनप्रज्ञप्तः ज्ञानस्वभावः च चेतनासहितः। સ: નીવ: જ્ઞાતવ્ય: મૈક્ષયરનિમિત્ત: દ્રા છે જીવ જ્ઞાનસ્વભાવ ને ચૈતન્યયુત-ભાખ્યું જિને; એ જીવ છે જ્ઞાતવ્ય કર્મવિનાશકરણનિમિત્ત જે. ૬૨
અર્થ:- જિન સર્વજ્ઞદેવે જીવનું સ્વરૂપ આ પ્રકારે કહ્યું છે-જીવ છે તે ચેતના સહિત છે અને જ્ઞાનસ્વભાવ છે. આ પ્રમાણે જીવની ભાવના કરવી. જે કર્મના ક્ષયનું નિમિત્તે જાણવું જોઈએ.
ભાવાર્થ- જીવનું “ચેતનાસહિત” વિશેષણ કહેવાથી તો ચાર્વાક જીવને ચેતના સહિત માનતા નથી તેનું નિરાકરણ થયું “જ્ઞાનસ્વભાવ' વિશેષણથી સાંખ્યમતવાળા જ્ઞાનને પ્રધાન ધર્મ અને જીવને ઉદાસીન નિત્ય ચેતનારૂપ માને છે તેનું નિરાકરણ થયું, અને તૈયાયિકો ગુણગણીના ભેદ માનીને જ્ઞાનને સદા ભિન્ન માને છે તેનું નિરાકરણ થયું. આવા જીવના સ્વરૂપને ભાવવું, તે કર્મના ક્ષયનું નિમિત્ત થાય છે. અન્ય પ્રકાર મિથ્યાભાવ છે. ૬ર
હવે કહે છે કે જે પુરુષ જીવનું અસ્તિત્વ માને છે તે સિદ્ધ-મુક્ત-પરમાત્મદશાને પામે
છેઃ
जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तत्थ। ते होंति भिण्णदेहाः सिद्धा वचिगोयरमदीदा।। ६३ ।। येषां जीवस्वभावः नास्ति अभावः च सर्वथा तत्र। તે મવત્તિ fમન્નવેદી: સિદ્ધા: વોરાવાતીતા: ૬૩ ા સત્ ” હોય જીવસ્વભાવ ને – “અસ” સરવથા જેમને, તે દેહવિરહિત વચનવિષયાતીત સિદ્ધપણું લહે. ૬૩
અર્થ:- જે ભવ્ય જીવોને જીવ નામનો પદાર્થ સદ્દભાવરૂપ (અસ્તિત્વરૂપ) છે અને સર્વથા અભાવરૂપ નથી, તે ભવ્ય જીવ દેહથી ભિન્ન તથા વચનથી અગોચર સિદ્ધ થાય છે.
ભાવાર્થ- જીવ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. કથંચિત અતિ સ્વરૂપ છે, કથંચિત્ નાસ્તિ સ્વરૂપ છે. પર્યાય અનિત્ય છે. આ જીવને કર્મના નિમિત્તથી મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારક
૧ કર્મવિનાશકરણનિમિત્ત = કર્મનો ક્ષય કરવાનું નિમિત્ત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com