________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
पोषा)
૧૧૧
मणुयभवे पंचिंदिय जीवट्ठाणेसु होइ चउदसमे। एदे गुणगणजुत्तो गुणमारुढो हवइ अरहो।।३६ ।। मनुजभवे पंचेन्द्रियः जीवस्थानेषु भवति चतुर्दशे।
एतद्गुणगणयुक्तः गुणमारूढो भवति अर्हन्।। ३६ ।। માનવભવે પંચેન્દ્રિ તેથી ચૌદમે જીવસ્થાન છે; पूर्वोऽत गुगयुत, 'गु'-म॥३० श्री. सईत छे. 35
અર્થ:- મનુષ્યભવમાં પંચેન્દ્રિય નામના ચૌદમા જીવસ્થાન અર્થાત જીવસમાસ તેમાં આટલા ગુણોના સમૂહવાળા તેરમા ગુણસ્થાનને પ્રાપ્ત અરિહંત હોય છે.
भावार्थ:- ०५समास. यौह या छ:- (१-२) डेन्द्रिय सूक्ष्म-६२-२; (3) - छन्द्रिय, (४) तेन्द्रिय (५) योन्द्रिय सेवा विसत्रय-3; (६-७) येन्द्रिय असशी-संज्ञा૨, –આમ સાત થયા. એ પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ચૌદ થયા. એમાં ચૌદમુસંજ્ઞી પંચેન્દ્રિય જીવસ્થાન અરિહંતનું છે. ગાથામાં સંજ્ઞીનું નામ ન લીધું અને મનુષ્યભવનું નામ લીધું તો મનુષ્ય સંજ્ઞી જ હોય છે, અસંજ્ઞી નથી હોતા. માટે મનુષ્ય કહેવાથી સંજ્ઞી જ જાણવા જોઈએ.
६
-આ પ્રકારે જીવસ્થાનદ્વારા “સ્થાપના અરિહંત' નું વર્ણન કર્યું.
હવે દ્રવ્યની મુખ્યતાથી “અરિહંત' નું નિરૂપણ કરે છે:
जरवाहिदुक्खरहियं आहारणिहारवज्जियं विमलं। सिंहाण खेल सेओ णत्थि दुगुंछा य दोसो य।। ३७।।
दस पाणा पज्जती अट्ठसहस्सा य लक्खणा भणिया। गोखीरसंखधवलं मंसं रूहिरं च सव्वंगे।।३८ ।।
एरिसगुणेहिं सव्वं अइसयवंतं सुपरिमलामोयं।
ओरालियं च कायं णायव्वं अरहपुरिसस्स।। ३९ ।। जराव्याधिदुःखरहितः आहारनीहार वर्जितः विमलः। सिंहाण: खेल: स्वेदः नास्ति दुर्गन्धः च दोष: च।। ३७।।
दश प्राणाः पर्याप्तयः अष्टसहस्राणि च लक्षणानि भणितानि। गोक्षीरशंखधवलं मांसं रुधिरं च सर्वांगे।।३८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com