________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
બોધપાહુડ)
ભાવાર્થ:- અહીં આશય આ પ્રમાણે જાણવો જોઈએ કે ધર્મમાર્ગમાં કાળ-દોષથી અનેક મત થઈ ગયા છે તથા જૈનમતમાં પણ ભેદ થઈ ગયા છે, તેમાં “આયતન’ આદિમાં વિપર્યય (વિપરીત પણું ) આવી ગયું છે. તેમનું પરમાર્થભૂત સાચું સ્વરૂપ તો લોકો જાણતા નથી અને ધર્મના લોભી થઈને જેવી બાહ્ય પ્રવૃત્તિ દેખે છે તેમાં જ પ્રવર્તવા લાગી જાય છે. તેમને સંબોધવા માટે આ બોધપાહુડની રચના કરી છે. તેમાં આયતન આદિ અગિયાર સ્થાનોનુંપરમાર્થભૂત સાચું સ્વરૂપ જેવું સર્વશદેવે કહ્યું છે તેવું કહેશે. અનુક્રમથી જેવા નામ કહ્યાં છે તેવા જ અનુક્રમથી તેમનું વ્યાખ્યાન કરશે. તે જાણવા યોગ્ય છે. ૩-૪ (૧) હવે પ્રથમ જ જે “આયતન' કહ્યું તેનું નિરૂપણ કરે છે:
मणवयणकायदव्वा आयत्ता' जस्स इन्दिया विसया। आयदणं जिणमग्गे णिद्दिटुं संजयं रूवं ।।५।।
मनो वचन काय द्रव्याणि आयत्ताः यस्य ऐन्द्रियाः विषयाः। आयतनं जिनमार्गे निर्दिष्टं संयतं रूपम्।।५।। *આયત્ત છે મન-વચન-કાયા ઇન્દ્રિવિષયો જેહને,
તે સંયમીનું રૂપ ભાડું આયતન જિનશાસને. ૫ અર્થ:- જિનમાર્ગમાં સંયમ સહિત મુનિરૂપ છે તેને “આયતન' કહ્યું છે. કેવું છે મુનિરૂપ? જેને મન-વચન-કાય દ્રવ્યરૂપ છે તે, તથા પાંચ ઇન્દ્રિયોનાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ આ વિષયો છે તે આયત્તા અર્થાત્ આધીન છે-વશીભૂત છે. તેમને (મન-વચન-કાય અને પાંચ ઇન્દ્રિયોના વિષયો) સંયમી મુનિ આધીન નથી. તેઓ મુનિને આધીન-વશીભૂત છે એવા સંયમી છે તે “આયતન' છે. ૫
હવે ફરી કહે છે:
मयरायदोस मोहो कोहो लोहो य जस्स आयत्ता। पंचमहव्वयधारी आयदणं महरिसी भणियं ।।६।।
મ: રા: ફેષ: દ્રોધ: નોમ: ચર્ચા માયા: पंचमहाव्रतधारी आयतनं महर्षयो भणिताः।।६।। આયત્ત જસ મદ-ક્રોધ-લોભ-વિમોહ-રાગ-વિરોધ છે, ઋષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬
અર્થ:- જે મુનિને મદ, રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, લોભ અને ચકારથી માયા આદિ
૧ સંસ્કૃત પ્રતિમાં ‘ગાસત્તા' પાઠ છે. જેનું સંસ્કૃત ‘કાસT:' છે. ૨ આયત્ત = આધીન; વશીભૂત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com