________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ : અધ્યાત્મ-સંદેશ થાય છે. સાધર્મીને રૂબરૂ મળવાની ને આવી ચર્ચા કરવાની ભાવના તો છે, પણ તે કાળમાં દૂર દૂરના સાધર્મીનું મિલન બહુ મુશ્કેલીથી થતું, અત્યારના જેવી પ્રવાસની સુવિધા ત્યારે ન હતી; તેથી છેલ્લે લખે છે કે જ્યાંસુધી મળવાનું ન બને ત્યાંસુધી પત્ર તો શીઘ્ર લખ્યા જ કરો.
આ રીતે, જયપુરના પં. શ્રી ટોડરમલજી દ્વારા સાધર્મીઓ ઉપર લખાયેલ અધ્યાત્મરસભરપૂર પત્ર ઉપર ૨૦૦ વર્ષ બાદ પૂ. શ્રી કાનજીસ્વામીનાં અનુભવપ્રેરક પ્રવચનો સમાપ્ત થયાં.
તે મુમુક્ષુ જીવોની સ્વાનુભવની ભાવના પૂર્ણ કરો.
સ્વાનુભવી સંતોને નમસ્કાર હો.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk