________________
४६
શામાં? ભોગનું પરિણામ, ૮. ભોગવ્યા વિના કર્મથી મુક્તિ મળે કે?, ૯. કર્મની સત્તા પરલોકમાં
ચાલી શકે ખરી ? ૧૦. વિશ્વવર્ગ
પા. ૫૧ ૧. સંસારનું સ્વરૂપ, ૨. જીવ અને સંસારનો સંબંધ, ૩. સંસાર પરિભ્રમણનો હેતુ, ૪, ૫.
અકાળ મૃત્યુ કરવાથી દુઃખથી છૂટી શકાય ? ૧૧. રીવર્ગ
પા. ૫૩ નામનિર્દેશ
૧. સંસારનું મૂળ, ૨. જન્મ મૃત્યુ શાથી?, ૩. સંસારની આદિ છે કે ?, ૪. કષાયોનાં નામ,
૫. કષાયોનાં કાર્યો ઉપાય
૬. કષાયોની અસર શાથી ન થાય?, ૭. સાચી
શાંતિ શાથી સાંપડે ? ૧૨. પાપભ્રમણવર્ગ
પા. ૫૬ લક્ષણ
૧. ખાવું ને સૂવું, ૨. તપ અને સંયમને ઠેકાણે સ્વાદિષ્ટ ભોજનમાં અભિરુચિ, ૩. શિખામણ દેનારની નિંદા કરવી, ૪. દંભી જીવન અને જ્ઞાનનો દુરુપયોગ, ૫. માયા, વાચાળપણું, લોભ અને સ્વાર્થનો ભંડાર, ૬. ક્રોધ, વિતંડાવાદ, આત્મવંચના અને ધર્મને નામે લડાઈ કરવી.