________________
કર્તવ્ય
૯. કર્મવર્ગ
૪૫
તૃષ્ણાનો ત્યાગ, ૩. પૂજા ને સન્માનની વાસનાનો ત્યાગ, ૪. ચિત્તની એકાગ્રતા અને કષ્ટ સહન, ૫, ૬. સાચા ત્યાગીની પારખ, ૭. દુ:ખનું મૂળ, ૮, ૯. ભ્રમરવૃત્તિ અને સાધુવૃત્તિની તુલના, ૧૦. ભિક્ષુનું ધર્મમય જીવન, ૧૧. સમભાવની આવશ્યકતા ક્યાં છે? વિધેયાત્મક
૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬. નિર્દોષ મૃગ સાથે સાધુજીવનની સરખામણી. સાધુનું નિઃસ્પૃહી અને સ્વાવલંબી જીવન, ૧૭. ભિક્ષાવૃત્તિનું પ્રયોજન, ૧૮. સાધુતાસૂચક વિશિષ્ટ ગુણો, ૧૯. વ્યવહારુ વિચક્ષણતાની આવશ્યકતા. નિષેધાત્મક
૨૦, ૨૧. સાધુ વેશની જવાબદારી, ૨૨. સાધુતા શાથી ન હણાય ?, ૨૩. ભિક્ષુએ શું ન બોલવું ?, ૨૪. ગૃહસ્થવૃત્તિનો ત્યાગ, ૨૫. શરીર સૌંદર્યનો
ત્યાગ,
પા. ૪૭
પ્રભાવ
૧. આત્માને હણનારાં શસ્ત્રો, ૨. ભિન્ન ભિન્ન ગતિમાં આત્માને કોણ ધકેલે છે ?, ૩. માનવદેહ ક્યારે મળે ?, ૪. કર્મ ૫૨ સત્તા કોની? દુષ્પરિણામ
૫, ૬, ૭. પતન અને દુ:ખનું બીજ શું ? પાપ