________________
४४
અપરિગ્રહ
૧૫, ૧૬. ભગવાન મહાવીરની પરિગ્રહ સંબંધમાં
વિશાળ અને ગંભીર વ્યવસ્થા. તપશ્ચર્યા
૧૭. આંતરિક તપના પ્રકાર, ૧૮. બાહ્ય તપ અને જીવનનો અસરકારક તેના પૃથક પૃથક વિભાગો, ૧૯, તપશ્ચર્યામાં વિવેકની આવશ્યકતા,
૨૦. મુક્તિનો અદ્વિતીય ઉપાય. ૬. બ્રહ્મચર્યવર્ગ
પા. ૩૪ આવશ્યકતા
૧, ૨. પ્રમાદ, અધર્મ અને મહાદોષોનું મૂળ શું? નિયમો
૩. શૃંગાર, સ્ત્રીસંગ અને સ્વાદનો ત્યાગ, ૪. સ્ત્રીસંગનું પરિણામ, ૫. સ્વાદનું દુષ્પરિણામ, ૬. વિકારની ઉત્પત્તિનું મૂળ, ૭. ચક્ષુ ઇંદ્રિયનો
સંયમ, ૮. નેત્રવિકાર અને કર્ણવિકારનો ત્યાગ. છે. શુદ્ધિવર્ગ
પા. ૩૭ યજ્ઞશુદ્ધિ
૧, ૨ યજ્ઞ સાથે આત્માનો સમન્વય. સ્નાનશુદ્ધિ
૩. શુદ્ધિ સાથે ધર્મ અને બ્રહ્મચર્યનો અનિવાર્ય
સંબંધ ૮. શ્રમણવર્ગ
પા. ૩૮ લક્ષણ
૧. ઇંદ્રિય, કષાય અને વૃત્તિ પર કાબૂ, ૨.